અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમનો સફાયો કરાયો છે. ઔડા વિભાગે નિત્યાનંદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી હતી. ઔડા વિભાગે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરી બાદમાં આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આશ્રમમાં સાધુ સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમ તોડી પડાયા હતા. Dps ઇસ્ટના કેમ્પસમાં આશ્રમ આવેલ હતો.