સુરતના વરાછા વિસ્તારમાં મનપાના દબાણ ખાતાની મનમાની ફરી એક વખત સામે આવી છે મનપાના દબાણ ખાતાના અધિકારીઓએ શાકભાજી રોડ પર ફેકી લારીઓ કબજે કરી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.