થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી 21 ઓક્ટોમ્બરે યોજાવવાની છે અને તેનું પરિણામ 24 ઓક્ટોમ્બરે આવવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા થરાદ મત વિસ્તારમાં પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને પ્રચારમાં લોકોને અનેક વાયદાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે થરાદના 2,09,183 મતદાતાઓનો મિજાજ શુ છે તેવો શુ ઈચ્છી રહ્યા છે તે જાણવા માટે અમે થરાદ મત વિસ્તારના મતદાતાઓ સાથે વાત કરવામાં આવી હતી.