પેટા ચૂંટણી: થરાદ બેઠક પર થયું સૌથી વધારે મતદાન
રાજ્યની અમરાઇવાડી, રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠકો પર મતદાન એકંદરે શાંતિપુર્ણ રીતે મતદાન સંપન્ને થયું હતું. તમામ ઉમેદવારોનાં ભાવી મતપેટીમાં સીલ થયા હતા. 24મી તારીખે મતગણતરી સમયે જ આ ઇવીએમના સીલ ખોલવામાં આવશે.
રાજ્યની અમરાઇવાડી, રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠકો પર મતદાન એકંદરે શાંતિપુર્ણ રીતે મતદાન સંપન્ને થયું હતું. તમામ ઉમેદવારોનાં ભાવી મતપેટીમાં સીલ થયા હતા. 24મી તારીખે મતગણતરી સમયે જ આ ઇવીએમના સીલ ખોલવામાં આવશે.