બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલી નર્મદાની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત્ છે. આજે જાનાવાડા અને રાછેણા માઈનોર કેનાલમાં મસમોટા ગાબડાં પડતાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કેનાલમાં પાણી આવતા જ કાગળ ની જેમ તુટતી કેનાલ થી ખેડૂતો પરેસાન બન્યા છે.