પાટણ યાર્ડના વેપારીઓ દ્વારા NCDX અને મોટા વેપારીઓની મિલીભગતથી એરંડાના ભાવમાં કડાકો કરી કુત્રિમ મંદી ઉભી કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે વિરોધ દર્શાવી શનિવારથી અચોક્કસ મુદતની હડતાળ પાર ઉતરવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે આજથી ફરીથી એરંડાની હરાજી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.