મહા વાવાઝોડાની અસરને લઇ કેન્દ્રીય કેબિનેટ સચિવ ગુજરાતના મુખ્ય સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ કરશે. મહા વાવાઝોડાને લઈને રાજ્ય સરકારની તૈયારીઓની સમીક્ષા કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.