ગુજરાત રાજ્ય અન્ન નાગરિક અને પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા મગફળીની ખરીદી માટે 13 ફેબ્રુઆરી સુધી મંજૂરી આપી છે. 4,71,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાયું છે. 2 લાખ 62 હજાર ખેડૂતોને એસ.એમ.એસ કરાયા છે. 1,71,000 ખેડૂતોએ વેચાણ માટે આવ્યા હતા.