ગુજરાતમાં જળસંકટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર ચિંતિત,લેશે જરૂરી પગલા.કેન્દ્રિય કેબીનેટ સેક્રેટરી વીડિયો કોન્ફરન્સ કરીને પાણીની સ્થિતિનો તાગ મેળવશે.