કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસથી લડવા માટે શું શુ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તે માહિતી આપવામાં આવી હતી.