એસ. જયશંકર 5મી જુલાઈએ ગુજરાત આવશે, 5 જુલાઈએ કેન્દ્રીય બજેટ હોવાથી કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો. 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણીનું મતદાન થશે. 5 જુલાઈના રોજ સાંજે અમદાવાદ પહોંચશે એસ જયશંકર.