મોદી સરકારના મંત્રાલયોમાં થયા મહત્વપૂર્ણ ફેરફાર, ગૃહ મંત્રાલય રાજનાથ સિંહને બદલે અમિત શાહને સોંપાયું, નાણા મંત્રાલય જેટલીને બદલે નિર્મલા સીતારમણને તો વિદેશ મંત્રાલય સુષમા સ્વરાજને બદલે એસ.જયશંકરને સોંપાયું.