અંકલેશ્વરનાં અંસાર માર્કેટ નજીક રેલવે ટ્રેકને અડીને રાસાયણીક કચરો સળગાવવામાં આવ્યો હતો. ટ્રેન પસાર થઇ રહી હતી ત્યારે જ કચરો સળગાવાયો હતો. અસામાજીક તત્વો દ્વારા કારસ્તાન કરાયું હોવાનું સામે આવ્યું હતું.