મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે જનતા અને સંસ્થાઓના સહકારથી જળ ને જળ આંદોલન બનાવવાની સફળતા મળી છે. આ સમગ્ર જન આંદોલન બન્યું. સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અને કચ્છ ને પાણી આપવાની યોજના સફળ થઈ.