મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનાં લોકોને પરપ્રાંતિય લોકો પર હુમલાઓ નહી કરવા માટેની અપીલ કરી હતી. તમામ ગુજરાતીઓ અને પરપ્રાંતિય લોકોને અપીલ કરવા માટેની ભલામણ કરી હતી.