મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના વાસણા બેરેજથી સુએજના શુદ્ધ થયેલા પાણીના પુનઃ ઉપયોગ માટે લોકાર્પણ કર્યું. સુએજ વોટરને રીયુઝ કરવાની પોલીસી રાજ્ય સરકારે બનાવી. રિયુઝ ઓફ વેસ્ટ વોટર પોલિસી હેઠળ શુધ્ધ પાણી મળશે.