ગુજરાતમાં દારૂબંધીને લઈ અશોક ગેહલોતે કરેલા નિવેદન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જો હિંમત હોય તો અશોક ગેહલોત રાજસ્થાનમાં કરાવે દારૂબંધી.