CM રૂપાણીએ મધ્યપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'સરદાર સરોવર ડેમ ભરવો અમારો અધિકાર છે. મધ્યપ્રદેશ તરફથી મોટીમાત્રામાં પાણી આવે છે. વધુ પાણી છોડાય તો ગુજરાતના ગામો ડૂબી શકે છે. મધ્યપ્રદેશ તરફથી સુપ્રીમકોર્ટમાં અરજી કરવામાં આવી છે.