વાયુ વાવાઝોડાના પગલે મુખ્યમંત્રીનો નિર્ણય,13 થી 15 જૂન સુધી યોજાવાનો હતો કાર્યક્રમ.મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય,તમામ 11 જિલ્લામાં 3 દિવસ શાળા બંધ રહેશે.