મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના ડર્ટી ડઝન ગૃપ સાથે મકરસંક્રાંતિનું પર્વ ઉજવવા રાજકોટ પહોંચ્યા છે. સીએમે કહ્યું કે, પતંગ મહોત્સવ અને નવરાત્રી એ ગુજરાતના તહેવારની બ્રાન્ડ છે.