મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ફેસબુક લાઇવ દ્વારા પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો હતો. નાગરિકોને જાહેર મેળાવડાઓથી દુર રહેવા માટે અપીલ કરી હતી.