સુરતમાં કચરા પેટીઓ પર પોસ્ટર લાગતા વિવાદ સર્જાયો હતો. કચરા પેટીઓ પર ભાજપ ભંડોળ પેટી લખવામાં આવ્યું હતું. મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા મનપાના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવ્યો હતો.