સામાન્ય લોકોને તો ઘણીવાર 108ની બેદરકારીનો અનુભવ થતો હોય છે પણ હવે સીએમને પણ આંચકો મળ્યો છે. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે લોકોના જીવ બચાવવા માટે શરૂ કરવામાં આવેલી 108ની સેવાની બેદરકારીના કારણે મુખ્યમંત્રીના માસીના દીકરા અનિલભાઈ સંઘવીનું મૃત્યુ થયું છે.