કોંગ્રેસ હવે મન કી બાત સામે મંદી કી બાત નામનો કાર્યક્રમ શરૂ કી રહ્યો છે. ગુજરાતમાં પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમદાવાદમાં સાહિત્ય પરિષદ ખાતે આ પ્રોગ્રામનું આયોજન કરવાની છે. આ સંજોગોમાં સાહિત્યના સંવર્ધન માટે રચાયેલી સાહિત્ય પરિષદનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરવાનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો છે.