રાજકોટ મનપાના કાર્યક્રમ પર કોરોના વાઇરસની અસર જોવા મળી છે. મનપાનો હોળી ધુળેટીનો કાર્યક્રમ રદ કરાયો. મનપા દ્વારા દર વર્ષે હોળી ધુળેટી પર યોજાય છે કાર્યક્રમ. ધુળેટી કે રંગ કુમાર વિશ્વાસ કે સંગ નામનો કાર્યક્રમ રદ કરાયો.મનપા દ્વારા હિન્દી કવિ સંમેલન નું કરાયું હતું આયોજન.