જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે, મારા પત્નીને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ વાતો અસત્ય અને અર્થહીન છે.