પ્રધાનમંત્રી મોદી અને તેમના મંત્રીમંડળની આજે શપથવિધિ છે.પ્રધાનમંત્રી મોદીએ સૌપ્રથમ મહાત્મા ગાંધીને રાજઘાટ પર જઈ પુષ્પાંજલિ પાઠવી હતી.બાદમાં અટલજીને પણ પુષ્પાંજલિ પાઠવી હતી.આ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત નવા ચૂંટાયેલા સાંસદો પણ હાજર રહ્યાં હતાં.તો બાદમાં પ્રધાનમંત્રી મોદી વૉર મેમોરિયલ પહોંચ્યા હતા.જ્યાં શહીદોને સલામી આપી હતી.