હાલમાં ઔડા વિભાગે નિત્યાનંદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી છે. ઔડા વિભાગ દ્વારા પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરાયા પછી આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ડિમોલિશનમાં આશ્રમમાં સાધુ સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમ તોડી પડાયા છે.