22 ઓક્ટોબરે બેંકોની દેશ વ્યાપી હડતાલ યોજાઈ છે. હકીકતમાં બેંકોના મર્જરના વિરોધમાં એક દિવસની હડતાલ પાડવામાં આવી છે. આ હડતાલનો કોલ ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોય અસોશીએશન દ્વારા અપાયો છે. આ હડતાલને પગલે કરોડોના ટ્રાન્જેક્શન ખોરવાશે. આ હડતાલ દરમિયાન અનેક ધરણા પ્રદર્શન યોજાયા છે.