શિવરાત્રિના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભક્તોએ શિવજીના દર્શન કરીને ધન્યા અનુભવી હતી.