શું ટ્રેનના ડબ્બાઓનું પણ હોય છે રિટાયરમેન્ટ? ભારતિય ટ્રેનના કોચ 25 વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. રેલ્વે દર 5 વર્ષમાં એકવાર તેનું રિપેરિંગ અને મેઈન્ટેનન્સ કરાવતું હોય છે. 25 વર્ષ પૂર્ણ થતા જ પેસેન્જર કોચને ઓટો કરિયરમાં કનવર્ટ કરવામાં આવે છે.