રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે ડો.વલ્લભ કથિરીયાની નિમણૂંક કરવામાં આવી છે. બજેટમાં રાષ્ટ્રીય કામેધનુ આયોગની જાહેરાત કરવામાં આવી હતી. ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકારે આ આયોગની રચના કરી છે.