વાયુ વાવાઝોડાને પગલે દેવભુમિ દ્વારકાના તમામ બંદરો પર 2 નંબરના સિગ્નલ કરાયાં, જે બંદરો પર અત્યાર સુધી 9 નંબરના સિગ્નલ હતા હવે ત્યાં 2 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યાં છે. વાયુ વાવાઝોડાનો ખતરો ટળતા સિગ્નલ બદલવામાં આવ્યાં છે.