15 જુને વાવાઝોડું ગુજરાત પર ટકરાવાનું છે. દ્વારકાધીશના મંદિર ઉપર લહેરાતી બે ધજા પણ ભારે પવનનો માર ઝીલી શકી નથી. બંને ધજા ખંડિત થઈ ગઈ છે.