PM મોદીને નીચ માણસ કહેવાવાળા નિવેદન પર આજે પણ અડગ કોંગ્રેસ નેતા, વિપક્ષની ગાળોની રાજનીતિ પર PM મોદીએ સાધ્યું નિશાન બક્ષરની રેલીમાં કહ્યું- વિપક્ષ જીતી નથી શકતુ એટલે આપે છે ગાળો, બીએસપી અધ્યક્ષ માયાવતીએ ચૂંટણી પંચ પાસે ઉમેદવારોના ખર્ચ પણ પાર્ટીના ખર્ચમાં સામેલ કરવાની કરી માગ અને અન્ય મહત્વના સમાચાર