કોંગ્રેસે દાખલ કરેલી પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પરની નવ અરજીઓ પર ઝડપથી નિર્ણય લે ચૂંટણીપંચ, સુપ્રીમ કોર્ટનો આદેશ.મનમોહન સિંહની સરકારમાં છ સર્જીકલ સ્ટ્રાઇક થઇ હતી અને છેલ્લી સ્ટ્રાઇક 14 જાન્યુઆરી 2014માં થઇ પરંતું કોંગ્રેસે મત મેળવવા સર્જીકલ સ્ટ્રાઇકનો ઉપયોગ કર્યો નહી, કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ આપ્યું નિવેદન અને અન્ય મહત્વના સમાચાર