અરવલ્લીના ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ખેરંચા,ઈસરોલમાં અડદ અને મગફળીના પાકનો નાશ કરી ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો.