અતિવૃષ્ટી બાદ ખેડૂતોએ શિયાળુ પાકની તૈયારી ચાલુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં 189 ટકા જેટલો વરસાદ પડવાનાં કારણે ખેડૂતોને પાક લગભગ નિષ્ફળ નિવડ્યો હતો.