ભાવાંતર યોજના મામલે વિરોધનો વંટોળ યથાવત છે. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના યાર્ડ બંધ રહેતાં કરોડોનું ટર્નઓવર ઠપ થયું છે.