ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા 13 ટકા ઓછું છે. ત્યારે રાજકોટની એક આ વિદ્યાર્થીની જેની ચાલું પરિક્ષા દરમિયાન તેના પિતાનું અવસાન થયું હતું....