અમદાવાદના હાથીજણ પાસે ફાર્માસ્યૂટિકલ કંપનીમાં આગ
અમદાવાદના હાથીજણ રિંગરોડ પર કોઈ ફામાસ્ટિયુકલ કંપનીમાં આગનો બનાવ બન્યો છે. કંપનીમાં 5 લોકો દિવાલ પડતા દબાવાથી ઈજાગ્રસ્ત થયા છે. હાલ આ પાંચેય ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે ફાયરની ગાડીઓ ઘટના પર પહોંચી આગ પર કાબુ મેળવી રહી છે.
અમદાવાદના હાથીજણ રિંગરોડ પર કોઈ ફામાસ્ટિયુકલ કંપનીમાં આગનો બનાવ બન્યો છે. કંપનીમાં 5 લોકો દિવાલ પડતા દબાવાથી ઈજાગ્રસ્ત થયા છે. હાલ આ પાંચેય ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે ફાયરની ગાડીઓ ઘટના પર પહોંચી આગ પર કાબુ મેળવી રહી છે.