જૂનાગઢ કોંગ્રેસમાં તોફાન શમવાનું નામ નથી લઈ રહ્યું. પ્રદેશ નેતાગીરીએ અવગણના કર્યાનો આરોપ લગાવ્યો હતો. ધારસભ્ય ભીખાભાઈ પ્રદેશ નેતાગીરીથી નારાજ થયા છે. પ્રદેશ નેતાગીરીએ અવગણના કર્યાનો તેમણે આરોપ લગાવ્યો છે. હવે તેઓ કેન્દ્રીય નેતાગીરી સમક્ષ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યાં છે.