બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડનો ઉપદ્રવ સતત વધતો જાય છે.તીડનો આ મામલો વિધાનસભા સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે આ મુદ્દો ઉઠાવ્યો છે. જેને લઈને કૃષિ મંત્રી આર.સી ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે.