સાચી દિશામાં ન્યૂઝ બનાવીને લોકોની સમસ્યાને યોગ્ય રીતે વાચા આપવામાં આવે તો લોકોની સમસ્યાનો અંત આવી શકે છે અને ઝી 24 કલાક એ દિશા માં હંમેશા તત્પર રહે છે. ખેડૂત મિત્રો... ઉનાના સનખડામાં માલણ નદી અને રાવલ નદી પર આઝાદીથી અત્યાર સુધી પુલ ની સમસ્યા હતી અને લોકો ની આ સમસ્યા ને વાચા આપવાનું કામ ઝી 24 કલાકે કર્યું.