રાજ્યના અનેક ગામડાઓમાં હાલ પાણીની સમસ્યાએ માઝા મૂકી છે તેમાંય ખેડૂતો સૌથી વધુ પરેશાન છે આવા સમયે અમે ગામડાઓમાં જઈ ખેડૂતોની સમસ્યા જાણવાનો કર્યો છે પ્રયાસ. આજે અમારા સંવાદદાતા ઉદય રંજને લીધી હતી અમદાવાદના સાંગાસાર ગામની મુલાકાત.