આજે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિતે પાલનપુરમાં વિદ્યામંદિર ટ્રસ્ટે શહેરના ડેરી રોડ પર આવેલા જહાંઆરા બાગમાં ગાંધીજીની પ્રતિમા મૂકી છે. શેક્ષણિક સંસ્થા અને દાતાઓએ કાંસા સહિત અન્ય ધાતુઓમાંથી અંદાજે 13.5 લાખના ખર્ચે તૈયાર થેયલી પ્રતિમાની ઐતિહાસિક ભેટ આપી છે.