રાજ્યના નાગરિકોને પીવાના પાણીની નહીં પડે તકલીફ, જુલાઈના અંત સુધી રાજ્યના લોકો માટે પીવાનું પાણી છે પૂરતું, પ્રેસ કોન્ફરન્સ યોજી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી માહિતી