પ્રધાનમંત્રી મોદીએ પદભાર સંભાળતાં જ સૌથી પહેલાં ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. ત્યારે ગાંધીનગરના ખેડૂતોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.