રાજ્યમાં 16 અને 17 જૂન ના રોજ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના સંદર્ભે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે પ્રેસ કૉન્ફરન્સ યોજીને મહત્વની માહિતી આપી છે..તેમના જણાવ્યા અનુસાર કૃષિ મહોત્સવમાં જળ સંચય, પશુપાલન,બાગાયત સહિતની માહિતી ખેડુતોને આપવામાં આવશે