ગાંધીનગર આશ્રમ શાળાનાં કર્મચારીઓએ એક્ઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ સાતમા પગારપંચ, ઉચ્ચતર પગાર ધોરણમાં વિસંગતતા જેવા પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા કર્મચારીઓનુ શોષણ થયું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.